Jinalayo Jinodhar & Nutikaran
જિનાલય જીર્ણોધાર સમિતિ
About Committee
૧) શ્રી કચ્છી દશા ઓસવાલ જૈન જ્ઞાતિની માલિકીના જિનાલયો જે લગભગ બે સદી વિતાવી ચુક્યા છે અથવા તો વિતાવા ની તૈયારી માં છે, તે ઓહ વે જીર્ણોધારની જરૂરિયાતો ધરાવે છે, તેનું અવલોકન કરી તેમના ટ્રસ્ટી ઓઈ ચ્છેત્યારે માર્ગદર્શક થવા. ૨) આજિનાલયોના જીર્ણોધાર માટે યોગ્ય સોમપુરાની નિમણુંક માં માર્ગદર્શક થવા. ૩) આજિનાલયો ના પુનઃનિર્માણ ની પ્રક્રિયામાં નકશા બનાવા થી લઈને જિનાલાયના કળશ તથા ધવજદંડ ની સ્થાપના સુધીની દરેક પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ કરાવવા. ૪). આજિનાલયના જીર્ણોધાર માટે જરૂરી અર્થવ્યવસ્થા કઈ રીતે ઉભી થઇ શકે તે અંગે માર્ગ દર્શક બનવા. ૫). જીર્ણોધાર ની પ્રક્રિયામાં અન્ય જેકંઈ પણ બાબત ખુટતી હોઈ તે અંગે માર્ગ દર્શક બનવા.
Committee Events
View PDF & Videos

Back to Committee List