News

19Jul2022

DHANVANTARI YOJNA

  • Shree Samast KDO Jain Mahajan

કે ડી ઓ સમસ્ત મહાજન - સ્વાભિમાન ગ્રુપ - ધન્વંતરિ યોજના. જય જિનેન્દ્ર, તાજેતર મા તા: ૩ જુલાઈ ૨૦૨૨ ના મળેલ સ્વાભિમાન ગ્રુપ ની મીટીંગ માં આપણા વરિષ્ઠ વડીલો ની જિંદગી ને સરળ અને સ્વસ્થ બનાવવા ધન્વંતરિ યોજના ને અમલ માં લાવવાનું નક્કી કરેલ છે. આ યોજના સમસ્ત મહાજન ના નેજા હેઠળ સ્વાભિમાન ગ્રુપ દ્વારા જ્ઞાતિ ના દરેક વરિષ્ઠ નાગરિકો માટે મહિને રૂ.૧૦૦૦/- સુધી દવાઈ ની જરૂરિયાત માટે સહાયતા તથા તેમને ચાલવા માં સરળતા માટે અગર જરૂર હોય તો walking stick યા Walker તથા કમર પટા વગેરે પણ પ્રદાન કરાવીશું.યોજના નો લાભ ઉંમર વર્ષ ૬૫ થી ઉપરના જ્ઞાતિજન તથા જેમના કુટુંબ ની આવક મહિને રૂ.૧૫,૦૦૦/- થી નીચે હોય તેમના માટે છે. આ યોજના માં જોડાવવા માટે નું ફોર્મ તથા વિગત થોડા સમયમાં પ્રસારિત કરવા માં આવશે. આ યોજના શરૂ કરવા માટે અત્યારે સ્વાભિમાન ગ્રુપ ના કમિટી સભ્યો એ મળીને રૂ. ૪ લાખ નો ભંડોળ ઊભો કર્યો છે. આગળ જતાં આ યોજના માં વધારે જ્ઞાતિજનો ને આવરી લેવા તથા વધારે સહાયતા આપીને યોજના ને લાંબા ગાળા સુધી જીવંત રાખવા જ્ઞાતિના શ્રેષ્ઠી વર્ગ મળીને કટિબદ્ધ થઈ યે. નોંધ: કે ડી ઓ સમસ્ત જ્ઞાતિ - ધન્વંતરિ યોજના માં નોંધાવે


2Dec2020

Kdo Business

  • Shree Samast KDO Jain Mahajan

Facebook Kdo B2b Business Groups Reached to 4000 Viewers


3Sep2020

Kdo Business

  • Shree Samast KDO Jain Mahajan

Facebook Kdo B2b Business Groups


21Apr2020

Samasta Medi Assist Till 5th May 2020

  • Shree Samast KDO Jain Mahajan

Medical Help


28Feb2020

Digital Shining Patshala, Vadodara

  • Shri K.D.O. Jain Mahajan, Vadodara

Shri Kdo Jain Samaj Vadodara. Digital Shining Patshala Running from 7 Months with 17 Students Started with help of Matushri Prathibhaben Anandilal Dand Parivar


24Feb2020

પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી કવિન્દ્ર સાગરસુરીશ્વરજી મ સા આદી ઠાણા

  • Shri K.D.O. Jain Mahajan, Vadodara

પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી કવિન્દ્ર સાગરસુરીશ્વરજી મ સા આદી ઠાણા બે સોમવાર તા ૨૪ - ૨ -૨૦ ના શ્રી કે.ડી.ઓ.જૈન સમાજ વડોદરા મા પધાર્યા હતા સવારે સાડા સાત વાગ્યે કલાવતી હોસ્પિટલ સામેથી પૂ શ્રી નુ વાજતે ગાજતે સામૈયુ કરવામા આવ્યુ સામેયામા બહોળી સંખ્યામા જ્ઞાતિજનો પધાર્યા હતા પૂ શ્રી ના વ્યાખ્યાન બાદ સર્વે એ સંઘ નવકારશી નો લાભ લીધો દરેકનુ રુ ૫૦ નુ સંઘપૂજન કરવામા આવ્યુ


22Feb2020

National Cricket Tournament

  • Shri K.D.O. Jain Mahajan, Vadodara

KDO Yuva Manch Vadodara is glad to Announce the Cricket Tournament on 22nd & 23rd of February 2020 in Vadodara.


9Feb2020

Saccha Ma Ni Samuh Pahedi

  • Shri K.D.O. Jain Mahajan, Vadodara

વડોદરા મા વસતા શ્રી સચ્ચા મા ના ભાવિકો સળંગ ૨૬ વરસથી મા ની સમૂહ પહેડી નુ આયોજન કરે છે. આ વરસે ૨૭ મી પહેડી તા ૯ - ૨ - ૨૦૨૦ ને રવિવાર ના અચલગચ્છ જૈન ભવનમા ઉજવવામા આવી. પહેડી ના દાતા નો લાભ માતુશ્રી જયાબેન નેમચંદ ખીમજી ગડા પરિવાર લાયજા વડોદરા એ લીધો. સવારે સાડા નવ વાગ્યે વાજતે ગાજતે માતાજીની શોભાયાત્રા બાદ માતાજીની પધરામણી ધૂન જુવાર શ્રીફળ ગરબા આરતી બાદ પહેડી મા પધારેલ ૪૫૦ ભાવિકો નિયાણી બહેનો અને આમંત્રિત મહેમાનો એ મા ના પ્રસાદ નો લાભ લીધો . પહેડી મા પધારેલ ભાવિકો નિયાણી બહેનો અને આમંત્રિત મહેમાનો ને દાતા પરિવાર તરફથી ઘર દીઠ લહાણી આપવા મા આવી માતાજીની ધુન - ગરબામા તૃપ્તી શાહ એ રમઝટ જમાવી પહેડી નુ સંપૂર્ણ આયોજન અને સંચાલન કિશોર ધુલ્લા, ધનજી ગડા, ખુશાલ ગડા, હસમુખ ગડા, દિલીપ ગડા અને અનિલ ગડા એ કર્યુ.


7Jul2019

Chaturmas Vadhamana

  • Shri K.D.O. Jain Mahajan, Vadodara

Param Pujya Shri Heetpragnya Shriji MS, Aadi Thana Nu Chaturmas Pratham Pravesh


10Jun2019

શ્રી સમસ્ત કે ડી ઓ જૈન મહાજન દિવ્યાંગ સમિતિ વિશેષજ્ઞ વાર્તાલાપ- એક સફળ પહેલ

  • Shree Samast KDO Jain Mahajan

સોમવાર 10 મી જૂન 2019 ના રોજ શ્રી સમસ્ત કે.ડી.ઓ. જૈન મહાજનની દિવ્યાંગ સમિતિએ દિવ્યાંગોના માતા-પિતા અને સંભાળ રાખનારાઓ માટે નિષ્ણાતો સાથે વાર્તાલાપનું આયોજન કર્યું હતું. અનંત છાયા ઘાટકોપરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુંબઈના જુદા જુદા ભાગોમાંથી આવેલ લગભગ 30 માતા-પિતા અને દિવ્યાંગના પરિવારના સભ્યોએ ભાગ લીધો હતો કાર્યવાહી હાથ ધરતાં સમિતિના શ્રીમતી શિલ્પા અજાણીએ જે સ્વાગત સંબોધન કર્યું તે સહુ શ્રોતાજનોના હૃદયને સ્પર્શી ગયું હતું પ્રથમ પ્રવક્તા - કાઉન્સેલર કારકિર્દી સલાહકાર અને ટ્રેનર એવા ભાવિકા લાડ હતાં તેણીએ પોતાના જોશભર્યા પ્રવચનમાં આદર્શ પેરેંટિંગ માટે 5 પી ની ટીપ્સ આપી હતી. ત્યાર પછી હાઈપર બાળકોને સંભાળવાથી લઈને દિવ્યાંગોની સામાજિક સ્વીકૃતિ સંબંધી વિવિધ પ્રશ્નો પર જવાબ આપ્યાં હતાં બીજા વક્તા શ્રી કિરિટભાઈ પરીખે જેઓ પોતે એક દિવ્યાંગ પુત્રીના પિતા છે ભારત સરકારની નિરામય - દિવ્યાંગો માટેની ડિસેબિલિટી હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ સહિત જુદી જુદી યોજનાઓની માહિતી પ્રેક્ષકો સામે રજૂ કરી તેમણે ખાસ કરીને માતાપિતાના મૃત્યુ બાદ દિવ્યાંગોના લાભ માટે બનાવાયેલી નાણાકીય યોજનાઓ વિશે પ


31May2019

All Mahajans

  • Shree Samast KDO Jain Mahajan

We Request All Mahajans To Update Their Derasar and Bhavan details on Website


31May2019

Gnatimaiya

  • Shree Samast KDO Jain Mahajan

View Regular update of Gnatimaiya


30May2019

National Job Fair Survey

  • Shree Samast KDO Jain Mahajan

HELP US TO HELP YOU. We the YUVAs (SHREE KDO SAMASTA MAHAJANs Youth Wing) are planning to organise the most significant fair for all of us, The Job Fair 2..! 👩🏻‍🎓👨🏻‍🎓 But this time we are preplanning for the same with your requirements & feedbacks! Fill the form and help us to get best jobs for you - http://bit.ly/jobfairsurvey2019 Last Date of form submission : 31st May, 2019


23Apr2019

Swasth Mitra National Conference

  • Shree Samast KDO Jain Mahajan

‘Ask not what your community can do for you but what you can do for your community!’, with this strong belief, Shree Samast KDO Jain Mahajan-Medical Committee came up with the idea to create a National network of Volunteers, called Swasth Mitra with the help of Local Mahajans, across the nation to carry out health related activities uniformly to improve the overall health status of our KDO Jain Community. These Swasth Mitra will carry out all the planned activities (with Samast Medical Committee) in their City/Area, They will be supported by Local Mahajan & Training, Guidance & support will be provided by Shree Samast Medical Committee. Total 90 Registrations received through all the Mahajans. The focus of the healthcare endeavour would be to bring awareness on obesity, diabetes, cancer and heart diseases. First Training of Swasth Mitra is carried out on 23rd April 19 at Mumbai. 50 Volunteers attended the Full Day National Conference i.e. one member from each Mahajan. Mahajan’s suppo


17Apr2019

Sneh Milan of Suthri Jain Sangh

  • Shree Samast KDO Jain Mahajan

Suthri Jain Sangh Sonthari Group and Sonthari Ladies Wing Organises a Sneh Milan of all Suthri Vasis.


15Apr2019

Discount Offers

  • Shree Samast KDO Jain Mahajan

Discount Offers on all Purchases From Store


15Apr2019

Thank you for your presence in Mahajane Jo Medavado

  • Shree Samast KDO Jain Mahajan

Thank You For Your Presence


3Apr2019

Grow with us

  • Shree Samast KDO Jain Mahajan

If you have business discounts for KDO family, share your offer with us at www.kdosm.org or call us at 9920935414


20Mar2019

છ ગાઉ યાત્રા પાલિતાણા

  • Shri K.D.O. Jain Mahajan, Vadodara

તા 17 /3/19ને રવિવારે રાતે બસ દ્વારા 60 યાત્રાળુઓ વડોદરા થી પાલિતાણા જવા રવાના થઈ મોડીરાત્રે પાલિતાણા પહોંચ્યા વહેલી સવારે ભાગ્યશાળીઓ અચલગચ્છીય છ ગાઉની યાત્રાનુ પ્રારંભ કર્યો પછી સાંજે બઘા સમુહમાં પ પુ સાધ્વી શ્રી યશપ્રભા મ સા તથા પ પુ સાધ્વી શ્રી મહોદયાશ્રીજી મ સા ને વંદન કર્યા બીજા દિવસે બધા ગચ્છોના લાખોની સંખ્યામાં છ ગાઉની યાત્રા કરતા ભાગ્યશાળીઑનુ સંઘ પૂજન કરવા બધા પાલ નંબર 19 ઉપર ગયા અને સંઘ પૂજનનો લાભ લઈ ભાવવિભોર થયા અને રાતે વડોદરા આવવા રવાના થયા છ ગાઉની યાત્રાનો તથા પાલ ઉપર સંઘ પૂજનના બે દિવસ નો સંપૂર્ણ લાભ લેનાર ભાગ્યશાળી પરિવાર સંઘમાતા નિર્મલા બેન કુંવરજી લાલકા પરિવારે લીધેલ.


18Mar2019

છ ગાઉની ભાવ યાત્રા

  • Shri K.D.O. Jain Mahajan, Vadodara

શ્રી કચ્છી દશા ઓસવાળ જૈન સમાજ વડોદરા આયોજિત છ ગાઉની ભાવ યાત્રા તા 18/3/19 ફાગણ સુદ તેરસને સોમવારે કે ડી ઓ ભવનમાં છ ગાઉની ભાવ યાત્રા રાખવામાં આવેલ હતી મહિલા મંડળની બહેનોએ બહુ સરસ રીતે ભાવ યાત્રા કરાવી બધા ભાવિકોને જાણે સાચે છ ગાઉની ભાવ યાત્રાનો એહસાસ કરાવ્યો હતો ભાવ યાત્રા પછી શ્રીમતી વર્ષાબેન રાજેશભાઈ મોતા તરફથી મેવાની પ્રભાવના કરવામાં આવી